આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

શ્રીજીની સુવર્ણ તુલા


suvarn_tuila.jpg

વડતાલ તાબાના ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરનો દ્રિ-દશાબ્દી મહોત્સવની ભક્તિભેર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજુભાઈ મનુભાઈ પટેલ અને જયંતભાઈ ચોકસીના યજમાન પદે શ્રીજીની સુવર્ણ તુલાના દિવ્ય દર્શનનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજીને આજે સુવર્ણ થી તોલવામાં આવ્યા હતા. ભક્તોએ શ્રીજીને સુવર્ણ થી તોલવા માટે તુલામાં મનમુકીને સુવર્ણ અર્પણ કર્યું હતું. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.