આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

જિંદગીનો દસ્તાવેજ પુસ્તકનું વિમોચન


ઉમરેઠના જયંતિ એમ દલાલના ૭૫વર્ષના અમૃત મહોત્સવ પ્રસંગે ર્ડો. મોહન પટેલ અને નરેન્દ્ર પટેલ સંપાદિત જિંદગીનો દસ્તાવેજ પુસ્તકનો લોકાર્પણ વરિષ્ઠ પત્રકાર અને જન્મભૂમિ જૂથના તંત્રી કુંદનભાઈ વ્યાસના હસ્તે તા.૧૭.૩.૨૦૧૩ને રવીવારના રોજ નવિનભાઈ ઠક્કર સભાગૃહ, મુંબઈ ખાતે યોજાશે. આ પ્રસંગે પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા તેમજ ર્ડો. ગૌતમભાઈ પટેલ (સંસ્કૃતવિદ) ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓની વાણીનું રસપાન કરાવશે.

One response to “જિંદગીનો દસ્તાવેજ પુસ્તકનું વિમોચન

  1. ms0680 March 16, 2013 at 6:54 pm

    Congratulations, He is a GEM of Umreth. Wish for Great long long life so he can give us more valuable gifts.

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.