આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

થોડા પ્રશ્નો..(?)


  • આપણે જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ સહ-પરિવાર હાજરી આપીએ છે તેજ વ્યક્તિને ત્યાં કોઈનું મૃત્યુ થયું હોય તો બેસણામાં એક વ્યક્તિ જાય તો ચલાવી લઈયે છે, આવું કેમ..?
  • લગ્ન પ્રસંગે જ ચાંલ્લા પ્રથા કેમ..? મૃત્યુ સમયે આ પ્રથા કેમ નથી..?
  • ભજન કિર્તનમાં ગેરહાજર રહી ભોજનમાં આપણે કેમ અચુક પહોંચી જઈયે છે…?
  • મોટાભાગના લોકો તેવું કેમ વિચારે છે કે, તે હોશિયાર છે અને જે પ્રમાણે તે મહેનત કરે છે તે પ્રમાણે તેમને ફળ નથી મળતું..?
  • સ્કૂટર અને સાયકલ અથડાય તો હંમેશા સ્કૂટર વાળાનો જ વાંક કેમ..? તેવીજ રીતે સ્કૂટર અને કાર વાળો અથડાય તો કાર વાળાનો વાંક કેમ..?
  • કાંઈ વિચાર કરવા માટે સૌથી સારી જગ્યા કઈ..? તમને સારા વિચારો ક્યારે આવે છે..?
  • ..અને આવા વિચારો મને જ કેમ આવે છે…?

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.