જોયું ને મે કહ્યુતુંને લાગણી દુભાશે જ…!

ગણેશ ચતુર્થીના થોડા દિવસો પહેલા સર્જન ,પુજન અને વિસર્જન – જય ગણેશ પોસ્ટ કરી હતી જેમાં ગણેશ વિસર્જન પછીની સંભવિત પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી, જેની આ તસ્વીર પુષ્ટી કરતી હોય તેમ લાગી રહ્યુ છે,

વિસર્જન પછી વેરવીખેરે પડેલી ગણેશજીની મૂર્તિઓ (ફોટો-એએફપી)

વિસર્જન પછી વેરવીખેરે પડેલી ગણેશજીની મૂર્તિઓ (ફોટો-એએફપી)

  જે ભગવાનની આપણે નવ દિવસ સુધી ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરીએ છે,તે ભગવાની આ દશા જોઈ ખરેખર લાગણી દુભાય છે. અત્યારે મને સવાલ કરવાનું મન થાય છે, ક્યાં છે બધા હિન્દુત્વની વાતો કરનાર શું તેમની લાગણી નથી દુભાતી…?

Post a Comment